નિ: શુલ્ક શિક્ષણ અભિયાન:

સંસ્થા દ્રારા ડિસેમ્બર 2012 થી ચાલી રહેલ વંચિતજૂથ- છેવાડાનાં બાળકો માટેના નિ:શુલ્ક શિક્ષણ અભિયાનમાં જૂન 2022 સુધીમાં 500+ બાળકોને ડ્રોપ આઉટ થતા પૂર્વે સંસ્કાર સાથે શળાકીય શિક્ષણ પૂરુ પાડેલ છે.

આ સમય દરમ્યાન નિયમિત થયેલાં,100+ વિદ્યાર્થીઓ ધો.11 સુધીમાં શહેરની અગ્રણી હાઈસ્કૂલમાં સુવિધાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે.